ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? પનઘટ અમૃતા નકશાનાં નગર યાત્રા પનઘટ અમૃતા નકશાનાં નગર યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. જુનાગઢ ડભોઇ વડનગર ચાંપાનેર જુનાગઢ ડભોઇ વડનગર ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ નારાયણભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી મકરંદ દવે હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી મકરંદ દવે હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP