ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? પનઘટ અમૃતા યાત્રા નકશાનાં નગર પનઘટ અમૃતા યાત્રા નકશાનાં નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર મહેસાણા અમદાવાદ રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચક્રવાક મિથુન’ કૃતિનો સાહિત્યસ્વરૂપ જણાવો. આખ્યાન ખંડકાવ્ય મહાકાવ્યખંડ કરૂણ પ્રશસ્તિ આખ્યાન ખંડકાવ્ય મહાકાવ્યખંડ કરૂણ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? શેખાદમ આબુવાલા કલાપી ચિનુ મોદી રાજેશ વ્યાસ શેખાદમ આબુવાલા કલાપી ચિનુ મોદી રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP