ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... બાણભટ્ટ દંડિન અશ્વઘોષ ભારવિ બાણભટ્ટ દંડિન અશ્વઘોષ ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP