ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી
કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

બાપુલાલ નાયક
ઉપેન્દ્ર ત્રિવેદી
દીના પાઠક
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
રાજેન્દ્ર કેશવલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP