ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ઈન્દુલાલ ગાંધી
પિનાકિન ઠાકોર
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?

નર્મદ
કવિ ન્હાનાલાલ
પ્રેમાનંદ
હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલનશૈલી
ગિજુભાઈ - બાળસાહિત્ય
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
જ્યોતીન્દ્ર દવે
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP