ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? નર્મદ કવિ ન્હાનાલાલ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય નર્મદ કવિ ન્હાનાલાલ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે નવલરામ ત્રિવેદી વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? મીરાં દયારામ અખો નરસિંહ મહેતા મીરાં દયારામ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP