ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

વૈદ્ય પુનર્વસુ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
જિપ્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ?

રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
વજુ કોટક
તારાબહેન મોડક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ગુલાબદાસ બ્રોકર
ભૂપતભાઈ વડોદરિયા
મહાદેવભાઈ દેસાઈ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

સાહિત્યિક તથ્યોની માવજત
સુદામાચરિત્ર
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
વ્યાસંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP