ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? ઈશ્વર પેટલીકર હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? નાટક કરૂણ પ્રશસ્તિ ખંડકાવ્ય મહાકાવ્ય નાટક કરૂણ પ્રશસ્તિ ખંડકાવ્ય મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર મહંમદ બેગડો રા'નવઘણ રા'માંડલીક રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? નવલરામ ત્રિવેદી ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે રમેશ પારેખ નવલરામ ત્રિવેદી ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP