ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી દીના પાઠક જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. હરીન્દ્ર દવે સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક હરીન્દ્ર દવે સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? કપડવંજ ભરૂચ પાટણ પાલીતાણા કપડવંજ ભરૂચ પાટણ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાજેન્દ્ર કેશવલાલ શાહ નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાજેન્દ્ર કેશવલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP