ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક. મા. મુનશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ક. મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? પ્રેમાનંદ શામળ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. પરબ શબ્દસેતુ કુમાર શબ્દસૃષ્ટિ પરબ શબ્દસેતુ કુમાર શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP