ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

મનોજ ખંડેરિયા-અન્જાની
સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
મનોજ ખંડેરિયા-અચાનક
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

તખ્તસિંહ પરમાર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
સુરસિંહજી ગોહિલ
સમરસિંહ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP