ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
ગોબર, સંતુ : સંતુ રંગીલી
રામજી ભા, રૂખી : દરિયાલાલ
કાનજી, જીવી : મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

જીવન કથાઓ
પ્રાચીન વાર્તાઓ
પ્રાચીન કવિઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP