ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

સુરસિંહજી ગોહિલ
નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
સ્વામી આનંદ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP