ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ.ભોગીલાલ સાંડેસરા
ડૉ. નલિની ગણાત્રા
ડૉ. હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

દિનકરરાય વૈદ્ય
વેણીભાઈ પુરોહિત
લાભશંકર ઠાકર
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP