ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? જીવીબા ગુલાબબા કાશીબા રૂપાળીબા જીવીબા ગુલાબબા કાશીબા રૂપાળીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર મધુરાય દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? મુરલી ઠાકુર સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP