ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
બાલાભાઈ દેસાઈ- સેહની
ઉમાશંકર જોષી - શ્રવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

સુદામાચરિત્ર
વ્યાસંગ
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સાહિત્યિક તથ્યોની માવજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP