ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ?

ગિજુભાઈ બધેકા
યશવંત મહેતા
જીવરામ જોષી
હરીશ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ?

વિનેશ અંતાણી
વિનોદિની નીલકંઠ
મુકુલ કલાર્થી
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP