ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? હરીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ગોળમેજી પરિષદ ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? પ્રશાંત દવે ધીરુભાઈ પરીખ જોરાવરસિંહ જાદવ ઉશનસ્ પ્રશાંત દવે ધીરુભાઈ પરીખ જોરાવરસિંહ જાદવ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? સંગીત વિજ્ઞાન સાહિત્ય પર્યાવરણ સંગીત વિજ્ઞાન સાહિત્ય પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP