ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? ગરબા પદ્યવાર્તા છપ્પા પ્રભાતિયાં ગરબા પદ્યવાર્તા છપ્પા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ શામળ નરસિંહ મીરાં દયારામ શામળ નરસિંહ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. માંડલી વાસદ વઢવાણ વીરપુ૨ માંડલી વાસદ વઢવાણ વીરપુ૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? અંકલેશ્વર વાપી સુરત ભરૂચ અંકલેશ્વર વાપી સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP