ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? છપ્પા ગરબા પ્રભાતિયાં પદ્યવાર્તા છપ્પા ગરબા પ્રભાતિયાં પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂર્યોપનિષદ' ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? વીર ભયાનક કરૂણ હાસ્ય વીર ભયાનક કરૂણ હાસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. બાપુલાલ નાયક પ્રાગજી ડોસા સી.સી.મહેતા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક પ્રાગજી ડોસા સી.સી.મહેતા રણછોડભાઈ ઉદયરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP