ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પ્રભાતિયાં પદ્યવાર્તા છપ્પા ગરબા પ્રભાતિયાં પદ્યવાર્તા છપ્પા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? પ્રકાશ એન. શાહ કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર વર્ષાબેન અડાલજા પ્રકાશ એન. શાહ કુમારપાળ દેસાઈ સિતાંશુ યશશ્ચંદ્ર વર્ષાબેન અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ? નિરંજન ત્રિવેદી શાહબુદ્દીન રાઠોડ માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા નિરંજન ત્રિવેદી શાહબુદ્દીન રાઠોડ માધવ રામાનુજ દુર્ગેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ભોગીલાલ ગાંધી - ચાંદામામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નર્મદ નગીનદાસ મારફતિયા નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP