ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સરસ્વતીચંદ્ર સાસુવહુની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઉપનિષદ મેઘદૂત ઋગ્વેદ વિક્રમાશૌર્ય ઉપનિષદ મેઘદૂત ઋગ્વેદ વિક્રમાશૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ? ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ફાગણ સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ ફાગણ વદ પાંચમ ફાગણ સુદ પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ દાણાચાતુરી દાણાલીલા સુદામાચરિત્ર પુત્રવિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? મકરંદ દવે ગુણવંત શાહ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ મકરંદ દવે ગુણવંત શાહ રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP