ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ જયંતી દલાલ બળવંતરાય ઠાકોર આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP