ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સરસ્વતીચંદ્ર
સાસુવહુની લડાઈ
કરણઘેલો
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પીંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી
હેમુદાન ગઢવી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. ચૌલાદેવી
b. ઉઘાડી બારી
c. આંધળી માંનો કાગળ
d. મેના ગુર્જરી
i. ગૌરીશંકર જોષી
ii. ઉમાશંકર જોશી
iii. ઇન્દુલાલ ગાંધી
iv. રસિકલાલ પરીખ

a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

હીરાલાલ ખત્રી
ચંદુભાઈ શાહ
પરીશ્વર શુક્લ
ભીખુ આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP