ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની સ્નેહરશ્મિની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની સ્નેહરશ્મિની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ઝૂલણાં પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? નર્મદ મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ નર્મદ મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી સુડા બહોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP