ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર મહાદેવ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? મારી હકીકત બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ સત્યના પ્રયોગો મારી હકીકત બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? વિનોદ ભટ્ટ ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? હાથિયા ઠાઠુનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો ચુલનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો ચુલનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP