ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

મહાદેવ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી આનંદ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
ગુણવંત શાહ
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

હાથિયા ઠાઠુનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
નકલંગનો મેળો
ચુલનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP