ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

ઉમાશંકર જોશી
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ચિત્રભાનુજી
સુંદરમ
ઉમાશંકર જોશી
સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP