ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? ઉમાશંકર જોશી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1952 1954 1951 1953 1952 1954 1951 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? ચિત્રભાનુજી સુંદરમ ઉમાશંકર જોશી સ્વામી રામદાસ ચિત્રભાનુજી સુંદરમ ઉમાશંકર જોશી સ્વામી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? જીવાત્મા પરમાત્મા આત્મા પ્રભુ જીવાત્મા પરમાત્મા આત્મા પ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ સુંદરમ્ આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ આદિલ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP