સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કાવ્યકલ્પલતા
ધર્માભ્યુદય
કથારત્નાકર
વિવેકકલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ?

પુણે
બેંગલુરુ
દિલ્હી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP