સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

આચારાંગ સૂત્ર
સૂત્રકૃતાંગ
થેરીગાથા
બૃહદકલ્પસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

બી.એમ. કૌલ
વી.કે. ક્રિષ્ના
કૈલાસનાથ કાત્જુ
સ્વરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

વાત અને કફ દૂર કરે
હૃદય રોગની સારવાર
શરદી-ઉધરસ-તાવ માટે
ચામડી-દાંત-પેઢાના રોગો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP