સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ? 1 એપ્રિલ, 2009 1 જૂન, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2010 1 એપ્રિલ, 2009 1 જૂન, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ? ગુણચંદ્રસૂરિ રામચંદ્રસૂરિ આપેલ બંને આમાંથી કોઈ નહીં ગુણચંદ્રસૂરિ રામચંદ્રસૂરિ આપેલ બંને આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? તરંગવઈ કહાવલી ગણદર્પણ દ્રયાશ્રય તરંગવઈ કહાવલી ગણદર્પણ દ્રયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આયને અકબરી-ઉર્દુ ચંદ્રાયન-અવધિ શિલપ્પતિકમ-તમિલ અષ્ટાધ્યાયી-સંસ્કૃત આયને અકબરી-ઉર્દુ ચંદ્રાયન-અવધિ શિલપ્પતિકમ-તમિલ અષ્ટાધ્યાયી-સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP