સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

બૃહદકલ્પસૂત્ર
સૂત્રકૃતાંગ
થેરીગાથા
આચારાંગ સૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

સતીયા
બલારપુટી
સાંગનેરી
બાલાસોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડુગોંગ શું છે ?

સમુદ્રી ગાય
મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર
પરવાળા દ્વીપનો પ્રકાર
સમુદ્રી ઘાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP