સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? થેરીગાથા આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? ઉત્કર્ષ બોર્ડ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ મહિલા વિકાસ મંડળ ઉત્કર્ષ બોર્ડ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ મહિલા વિકાસ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? બુધ્દ્રિપ્રકાશ અખંડાનંદ નવનીત સમર્પણ અભિયાન બુધ્દ્રિપ્રકાશ અખંડાનંદ નવનીત સમર્પણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ? 166 188 186 182 166 188 186 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP