કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સક્ષમ જાગૃતિ અભિયાન શરૂ કર્યું ? કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી કયા દેશો અમેરિકાની આંતકવાદ પ્રાયોજિત દેશની યાદીમાં સામેલ છે ? 1. સીરિયા 2. ઈરાન 3. ઉત્તર કોરિયા 4. પાકિસ્તાન 5. ક્યુબા માત્ર 1,2,4,5 માત્ર 1,2,3 માત્ર 2,3,4,5 માત્ર 1,2,3,5 માત્ર 1,2,4,5 માત્ર 1,2,3 માત્ર 2,3,4,5 માત્ર 1,2,3,5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ? ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ? છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. ખાદી પ્રાકૃતિક રંગને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડ્સૅનું પ્રમાણપત્ર મળેલું છે. આપેલ તમામ ખાદી પ્રાકૃતિક રંગ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણધર્મો ધરાવતો બિનઝેરી અને ઇકોફ્રેન્ડલી રંગ છે. ખાદી અને ગ્રામોદ્યોગ પંચે (KVIC) એ ખાદી પ્રાકૃતિક રંગ (પેઈન્ટ)નો વિકાસ કર્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP