સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

રાજઘાટ
અભયઘાટ
શાંતિવન
શક્તિસ્થલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી
ખબરદાર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
સિદ્ધહેમશબ્દાનુશાસન
દ્વયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP