સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

અમાન્ય ગણાય
માન્ય ગણાય
અંશત: માન્ય ગણાય
ઔપચારીક ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

સરસ્વતી પુરાણ
સિદ્ધહેમશબ્દાનુશાસન
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
દ્વયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

વી.પી.સિંગ
પંડિત જવાહરલાલ નેહરુ
દેવગૌડા
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP