સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

ધર્માભ્યુદય
વિવેકકલિકા
કાવ્યકલ્પલતા
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
કલેકટરશ્રીને
મામલતદારશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ?

વોટ્સ અપ
ફેસબુક
ટ્રુકોલર
જી.પી.એસ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP