સામાન્ય જ્ઞાન (GK) ‘રામાયણ’ નો સાચો સંધિવિગ્રહ કયો? રામ + આયણ રામ + અયણ રામ + અયન રામ + આયન રામ + આયણ રામ + અયણ રામ + અયન રામ + આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? આરંભ યતકિંચિત ગુજરાત દ્રષ્ટિ આરંભ યતકિંચિત ગુજરાત દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? અઘેડો આદુ અશ્વગંધા અરડૂસી અઘેડો આદુ અશ્વગંધા અરડૂસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? રાજઘાટ અભયઘાટ શાંતિવન શક્તિસ્થલ રાજઘાટ અભયઘાટ શાંતિવન શક્તિસ્થલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? નરસિંહ મહેતા મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતા મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ? સરસ્વતી પુરાણ દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વયાશ્રય સરસ્વતી પુરાણ દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP