પંચાયતી રાજ (Panchayati Raj)
આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની જોગવાઈઓ (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ, 1996 કઈ સમિતિની ભલામણોના આધારે બનાવવામાં આવ્યો ?

બળવંતરાય મહેતા સમિતિ
રામસિંગ પુનિયા સમિતિ
દિલીપસિંહ ભૂરિયા સમિતિ
જી‌.વી.કે.રાવ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

શ્રી એસ.કે.ડે.
ઝીણાભાઈ દરજી
મહાત્મા ગાંધીજી
અન્ના હજારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયત તથા તેના અધિકારીઓ અને નોકરોને પ્રાપ્ત થયેલી સત્તા પૈકી કોઇ સત્તા વાપરવાના કારણે કોઇ વ્યક્તિને નુકસાન થયું હોય તો તેને વળતર આપવા અંગે શું જોગવાઈ છે ?

જિલ્લા પંચાયતના ફંડમાંથી આપી શકાશે
વળતર આપી શકાય નહીં
પંચાયત પોતાના ફંડમાંથી આપી શકશે
રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આપી શકશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ?

દર ચાર માસે
દર ત્રણ માસે
દર માસે
દર બે માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP