યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ?

સોલાર પ્રોજેક્ટ
પ્રાથમિક શિક્ષણ
નાના ઉદ્યોગોને મૂડી સહાય
રસીકરણ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___

નરેન્દ્ર મોદી
નરસિંહ રાવ
રાજીવ ગાંધી
અટલબિહારી વાજપાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મહાકવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભક્તકવિ દયારામ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP