સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નયન
ઉષ્મા નિર્ગમન
ઉષ્માવહન
ઉષ્મા વિકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ?

ઉત્ક્રાંતિવાદ
આનુવંશિકતા
સાપેક્ષવાદ
બોઈલનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP