GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અજીત રૂ. 80 પ્રતિ રીમ ના ભાવે 120 રીમ કાગળ ખરીદે છે. ત્યારબાદ તે રૂ. 280 ટ્રાન્સપોર્ટ માટે, 40 પૈસા પ્રતિ રીમ ઓક્ટ્રોય તરીકે અને રૂ. 72 કુલીને ચૂકવે છે. હવે જો તે 8% નફો મેળવવા માગતો હોય તો તેણે કયા ભાવે પ્રત્યેક રીમ વેચવું જોઈએ ?
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી. ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું. iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં. iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.