પુરસ્કાર (Awards) 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ? સાહિત્ય ફિલ્મ સંગીત રેડિયો કાર્યક્રમ સાહિત્ય ફિલ્મ સંગીત રેડિયો કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? કવિ નર્મદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કવિ નર્મદ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા 'ખેલરત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? પૃથ્વીરાજ કપુર બી. એન. સરકાર દેવિકા રાણી કાનન દેવી પૃથ્વીરાજ કપુર બી. એન. સરકાર દેવિકા રાણી કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિજ્ઞાન રાજકારણ બાળમજૂરી સાહિત્ય વિજ્ઞાન રાજકારણ બાળમજૂરી સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'માનવીની ભવાઈ' 'ભાંગ્યાના ભેરુ' 'મળેલા જીવ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'ભાંગ્યાના ભેરુ' 'મળેલા જીવ' 'વળામણાં' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP