પુરસ્કાર (Awards)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિજ્ઞાન
બાળમજૂરી
રાજકારણ
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

ફિલ્મ
સાહિત્ય
સમાજસેવા
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ?

1981 અને રૂ. 2,00,000
1961 અને રૂ. 5,00,000
1961 અને રૂ. 7,50,000
1971 અને રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીત-ગુર્જરી
ગીતમાધુરી
ગીતાંજલિ
ગીતા-ગૂર્જરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?

રેડિયો કાર્યક્રમ
ફિલ્મ
સંગીત
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP