પુરસ્કાર (Awards)
રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ?

સિસ્ટર નિવેદિતા
સુમતીબેન મોરારજી
મધર ટેરેસા
ચંદાબેન શ્રોફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ?

સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ
આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી પંડિત રવિશંકર
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
શ્રેષ્ઠ લોકસેવક ને પ્રતિવર્ષ આપવામાં આવતો મેગ્સેસ એવોર્ડ કયા દેશના પ્રમુખની યાદમાં એનાયત કરવામાં આવે છે ?

પોર્ટુગલ
ફિલીપીન્સ
સાયપ્રસ
નેધરલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અમર્ત્ય સેનને કથા ક્ષેત્રના પ્રદાન માટે નોબલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

રસાયણશાસ્ત્ર
અર્થશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્ર
ચિકિત્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP