પુરસ્કાર (Awards)
પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ?

ખેતી
સાહિત્ય અને પત્રકારત્વ
ટેકનોલોજી
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
કનૈયાલાલ ભટ્ટ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ?

મૃણાલ સેન
ભાનુ અથૈયા
સત્યજિત રે
સ્મિતા પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ?

પૃથ્વીરાજ કપુર
બી. એન. સરકાર
દેવિકા રાણી
કાનન દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા
પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP