પુરસ્કાર (Awards) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'ભાંગ્યાના ભેરુ' 'મળેલા જીવ' 'વળામણાં' 'માનવીની ભવાઈ' 'ભાંગ્યાના ભેરુ' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે ? કીર્તિ ચક્ર અશોક ચક્ર પરમવીર ચક મહાવીર ચક્ર કીર્તિ ચક્ર અશોક ચક્ર પરમવીર ચક મહાવીર ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ? ઈ.સ. 1905 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1905 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યુ ? 1994 1993 1996 1995 1994 1993 1996 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? જવાહરલાલ નહેરુ ગોવિંદ વલ્લભ પંત રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગોવિંદ વલ્લભ પંત રાજેન્દ્ર પ્રસાદ લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? Defence Research and Development Organization Council for scientific and industrial Research Indian institute of Science University Grants Commission Defence Research and Development Organization Council for scientific and industrial Research Indian institute of Science University Grants Commission ANSWER DOWNLOAD GUJARATI MCQ APP