પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો છે ?

રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
ચિનુ મોદી
કનૈયાલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

શાસ્ત્રીય સંગીત
રંગમંચ લક્ષી કલા
સાહિત્ય
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વર્ષ 2016માં 52મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવેલ છે ?

પ્રતિભા રે
ડૉ.રઘુવીર ચૌધરી
શંખ ઘોષ
ભાલચંદ્ર નામદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
શ્રી પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP