પુરસ્કાર (Awards)
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ?

સાહિત્ય
વિજ્ઞાન
સમાજસેવા
ફિલ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતા-ગૂર્જરી
ગીતાંજલિ
ગીત-ગુર્જરી
ગીતમાધુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ?

સંગીત
રેડિયો કાર્યક્રમ
ફિલ્મ
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉતમ કાર્ય, લેખન માટે આપાતો નથી ?

ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર
દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ
રણજીતરામ સુવર્ણચંદ્રક
રણજીટ્રોફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ
શ્રી પંડિત રવિશંકર
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP