પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ?

15 દિવસમાં
60 દિવસમાં
90 દિવસમાં
30 દિવસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો.

1લી માર્ચ, 1963
1લી ફેબ્રુઆરી, 1962
1લી એપ્રિલ, 1963
1લી જાન્યુઆરી, 1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશો ના વહીવટ અંગેની સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ?

તલાટી
વન વિકાસ સમિતિના પ્રમુખ
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP