ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? પોંડિચેરી કન્યાકુમારી ચેન્નાઈ રામેશ્વરમ્ પોંડિચેરી કન્યાકુમારી ચેન્નાઈ રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ? મૃદુલાબેન સારાભાઈ મહારાણી ચીમનભાઈ પહેલા જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધી મૃદુલાબેન સારાભાઈ મહારાણી ચીમનભાઈ પહેલા જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. હોમીભાભા ડૉ. સ્વામીનાથન ડૉ. મનમોહનસિંહ ડૉ. કુરિયન ડૉ. હોમીભાભા ડૉ. સ્વામીનાથન ડૉ. મનમોહનસિંહ ડૉ. કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ નટવરલાલ પંડ્યા હોમી ભાભા ત્રિભુવનદાસ ગજ્જર વિક્રમ સારાભાઈ નટવરલાલ પંડ્યા હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP