ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

કાર્ડિયોગ્રામ
મુસાફિર
મારા અનુભવો
અગન પંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ?

અનસુયાબેન પટેલ
રત્નાબેન પલાસ
પૂર્ણિમાબેન પકવાસા
મણીબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

અવનિન્દ્રનાથ ટાગોર
માનવેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'અંગ્રેજોએ ભારતમાં આવીને, અહીંની વ્યવસ્થાઓને જેમની તેમ સ્થિતિમાં રાખવાને બદલે તે વ્યવસ્થાઓનો ધરમૂળમાંથી નાશ કરવા માંડ્યો હતો, પ્રથમ તો તેમણે ભૂમિને ખેદાનમેદાન કરી દીધી, તે પછી (શિક્ષણ વ્યવસ્થારૂપી) વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખ્યું.' - 'રળીયામણું વૃક્ષ- 18મી સદીમાં ભારતીય શિક્ષણ' પુસ્તકમાં લખાયેલા શબ્દો ઉચ્ચારનારા મહાપુરુષ કોણ હતા.

મહાત્મા ગાંધી
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન
રવીન્દ્રનાથ ટાગોર
પંડિત મદન મોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. સ્વામીનાથન
ડૉ. મનમોહનસિંહ
ડૉ. કુરિયન
ડૉ. હોમીભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP