ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? જુગતરામ રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ ઠક્કરબાપા જુગતરામ રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? બબલાભાઈ મહેતા વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા વિનોબા ભાવે સરદાર વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ? ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ક્રિસ્ટોફર કોલીટ ચાર્લ્સ લિંડબ્લોમ હીરાલ્ડ લાસવેલ યેઝેકેલ ડ્રોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP