ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? રાકેશ શર્મા કલ્પના ચાવલા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા કલ્પના ચાવલા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી આંબેડકર ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી આંબેડકર ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? ઈસરો સેપ્ટ અટીરા પી. આર. એલ. ઈસરો સેપ્ટ અટીરા પી. આર. એલ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP