ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા ઝવેરચંદ મેઘાણી કલાપી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણક્ય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ? રઘુરામ રાજન ઊર્જિત પટેલ બિમલ જલાન વિરલ વી. આચાર્ય રઘુરામ રાજન ઊર્જિત પટેલ બિમલ જલાન વિરલ વી. આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ? એમ.કે. ગાંધી રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ એમ.કે. ગાંધી રાજગોપાલાચારી ચક્રવર્તી ડૉ.બી. આર. આંબેડકર આઈ.જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ ? દિગંત મહેતા દેવાંગ મહેતા પિત્રોડા દિગંત ઓઝા દિગંત મહેતા દેવાંગ મહેતા પિત્રોડા દિગંત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? વિજયઘાટ રાજઘાટ શાસ્ત્રીઘાટ લાલઘાટ વિજયઘાટ રાજઘાટ શાસ્ત્રીઘાટ લાલઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP