ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? વિવેકાનંદ બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ બી. આર. આંબેડકર મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? કુમુદિની લાખિયા હોમાઈ વ્યારાવાલા વનરાજ ભાટિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ કુમુદિની લાખિયા હોમાઈ વ્યારાવાલા વનરાજ ભાટિયા કે.જી. સુબ્રહ્મણ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? પી. આર. એલ. ઈસરો અટીરા સેપ્ટ પી. આર. એલ. ઈસરો અટીરા સેપ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જમશેદજી તાતા રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જમશેદજી તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? વિનાયકપ્રસાદ મોહનલાલ પંડ્યા ચંદુલાલ દેસાઈ મથુરદાદા વિનાયકપ્રસાદ મોહનલાલ પંડ્યા ચંદુલાલ દેસાઈ મથુરદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP