ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

વિવેકાનંદ
મહાત્મા હંસરાજ
દયાનંદ સરસ્વતી
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

અનંતાનંદતીર્થ
રજનીશ
શ્રી શ્રી રવિશંકર
અમૃતાનંદમીય દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

બબલાભાઈ મહેતા
સરદાર વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. મનમોહનસિંહ
ડૉ. હોમીભાભા
ડૉ. કુરિયન
ડૉ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

ડૉ. એ. આર. પાઠક
પંકજ જાની
ડૉ. અક્ષય અગ્રવાલ
હર્ષદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ?

ડૉ.આંબેડકર
સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP