ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી બી. આર. આંબેડકર વિવેકાનંદ મહાત્મા હંસરાજ દયાનંદ સરસ્વતી બી. આર. આંબેડકર વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ? પદ્મજા નાયડુ નરસિંહરાવ રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી પદ્મજા નાયડુ નરસિંહરાવ રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ? ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ડૉ. કુરિયન ડૉ. મનમોહનસિંહ ડૉ. સ્વામીનાથન ડૉ. હોમીભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? પંકજ જાની ડૉ. એ. આર. પાઠક હર્ષદ શાહ ડૉ. અક્ષય અગ્રવાલ પંકજ જાની ડૉ. એ. આર. પાઠક હર્ષદ શાહ ડૉ. અક્ષય અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ડૉ.આંબેડકર ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP