ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? ઝાલોદ દાહોદ ગોધરા સંતરામપુર ઝાલોદ દાહોદ ગોધરા સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા કલાપી ઝવેરચંદ મેઘાણી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાન્ત મહેતા કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ.વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ? ચંદુલાલ દેસાઈ મથુરદાદા વિનાયકપ્રસાદ મોહનલાલ પંડ્યા ચંદુલાલ દેસાઈ મથુરદાદા વિનાયકપ્રસાદ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP