ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? દામોદર બોટાદકર સ્વામી આનંદ પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર સ્વામી આનંદ પન્ના નાયક કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ફતેહસિંહ ગાયકવાડ એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ રાવ ખેંગારજી ત્રીજા મોતીભાઇ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? કાર્ડિયોગ્રામ મુસાફિર મારા અનુભવો અગન પંખ કાર્ડિયોગ્રામ મુસાફિર મારા અનુભવો અગન પંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? જયપ્રકાશ નારાયણ ગાંધીજી વિનોબા ભાવે દાદા ધર્માધિકારી જયપ્રકાશ નારાયણ ગાંધીજી વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? મણીબેન પટેલ રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP