ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર અમૃતાનંદમીય દેવી અનંતાનંદતીર્થ રજનીશ શ્રી શ્રી રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ડૉ.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ જુગતરામ રવિશંકર મહારાજ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ? મોતીભાઇ અમીન રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ફતેહસિંહ ગાયકવાડ મોતીભાઇ અમીન રાવ ખેંગારજી ત્રીજા એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ ફતેહસિંહ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP