ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતના કયા રાજકીય નેતાની આધુનિક ભારતમાં પંચાયતી રાજના શિલ્પી તરીકે ગણના થાય છે ? મોરારજી દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક બળવંતરાય મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ? બચુભાઈ રાવત ચાંપશીભાઈ ઉદેશી રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી બચુભાઈ રાવત ચાંપશીભાઈ ઉદેશી રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ? મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા હંસરાજ બી. આર. આંબેડકર વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ? રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ માનવેન્દ્રનાથ ટાગોર અવનિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ડૉ. એ. આર. પાઠક હર્ષદ શાહ ડૉ. અક્ષય અગ્રવાલ પંકજ જાની ડૉ. એ. આર. પાઠક હર્ષદ શાહ ડૉ. અક્ષય અગ્રવાલ પંકજ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP