ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

અમૃતાનંદમીય દેવી
શ્રી શ્રી રવિશંકર
અનંતાનંદતીર્થ
રજનીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ?

ફ્રેડરિક ટેલર
માઈકલ જુસીયસ
ફ્રેડરિક હઝબર્ગ
આર.સી. ડેવિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

અસ્પૃશ્યતા નિવારણ
બંધારણના ઘડવૈયા
હિન્દુ મુસ્લિમ એકતા
બૌદ્ધ ધર્મના પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ?

ચાર્લ્સ લિંડબ્લોમ
ક્રિસ્ટોફર કોલીટ
યેઝેકેલ ડ્રોર
હીરાલ્ડ લાસવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ?

ડૉ.વર્ગીસ કુરિયન
એમ.એમ. પટેલ
ત્રિભુવનદાસ પટેલ
રામસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP