ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ?

ડૉ. હોમીભાભા
ડૉ. મનમોહનસિંહ
ડૉ. કુરિયન
ડૉ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગોરા' અને 'ગીતાંજલી' નવલકથાઓ કોણે લખેલી છે ?

અવનિન્દ્રનાથ ટાગોર
અરવિંદ ઘોષ
માનવેન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ?

કન્યાકુમારી
રામેશ્વરમ્
પોંડિચેરી
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચે પૈકી કોણ 'છોટે સરદાર' નું બિરૂદ પામ્યા હતા ?

ચંદુલાલ દેસાઈ
મોહનલાલ પંડ્યા
વિનાયકપ્રસાદ
મથુરદાદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ".

મહાત્મા ગાંધી
આંબેડકર
ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે ?

બી. આર. આંબેડકર
વિવેકાનંદ
મહાત્મા હંસરાજ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP