ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
કઈ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

મિનલ રાઠોડ
દમયંતી બરડાઈ
હમીદા મીર
દિવાળીબેન ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

મોતીભાઇ અમીન
રાવ ખેંગારજી ત્રીજા
ફતેહસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લો ફોબ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?

સ્વામી આનંદ
પન્ના નાયક
દામોદર બોટાદકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ?

દાદા ધર્માધિકારી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ?

પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
બાલ ગંગાધર ટિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP