ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી.

ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે
મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે.
મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા
વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ?

શ્રી શ્રી રવિશંકર
રજનીશ
અનંતાનંદતીર્થ
અમૃતાનંદમીય દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ગરીબોના રઘુરામ રાજન' તરીકે કોણ ઓળખાય છે ?

બિમલ જલાન
ઊર્જિત પટેલ
રઘુરામ રાજન
વિરલ વી. આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરૂદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
લલિત નિબંધકાર
સવાયા સર્જક
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

ઝવેરચંદ મેઘાણી
વલ્લભભાઈ પટેલ
કલાપી
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"મેગા પોલીસી" અને "મેટા પોલીસી"નો વિચાર કોણે આપ્યો ?

ક્રિસ્ટોફર કોલીટ
યેઝેકેલ ડ્રોર
ચાર્લ્સ લિંડબ્લોમ
હીરાલ્ડ લાસવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP