ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ગ્રામદાન" નો વિચાર કોણે આપેલો ? ગાંધીજી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ગાંધીજી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દાદા ધર્માધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? માર્કસ મેક્સવેબર માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર માર્કસ મેક્સવેબર માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કાપડ ઉદ્યોગના વિકાસ માટે વિક્રમ સારાભાઈએ કઈ સંસ્થા સ્થાપી હતી ? પી. આર. એલ. ઈસરો અટીરા સેપ્ટ પી. આર. એલ. ઈસરો અટીરા સેપ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ? પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ પૂર્ણિમાબેન પકવાસા મણીબેન પટેલ રત્નાબેન પલાસ અનસુયાબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ? મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ જમશેદજી તાતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ જમશેદજી તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP