પંચાયતી રાજ (Panchayati Raj)
આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતોમાં કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા ટકા સભ્યો આદિવાસી હોવા જોઈએ ?

30 ટકા
100 ટકા
70 ટકા
50 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?

ખાનગી સંસ્થા
શિક્ષણ સંસ્થા
સહકારી સંસ્થા
પંચાયતી રાજ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

ચાર વર્ષ
ત્રણ વર્ષ
છ વર્ષ
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ?

સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે
સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે
સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે
સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP