સામાન્ય વિજ્ઞાન (General Science)
અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ?

મોરથુથુ
કોસ્ટિક સોડા
ઝીંક ફોસ્ફાઈડ
એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ(CSIR) દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવેલ છે આ દવા કયા રોગને સંબંધિત છે ?

લોહીનું દબાણ
એઈડ્ઝ
કેન્સર
ડાયાબિટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

હાઈડ્રોજન
હિલિયમ હાઈડ્રાઈડ
હિલિયમ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP