સામાન્ય વિજ્ઞાન (General Science)
'પૂંછડિયા તારા' સાથે નામ જોડાયેલું છે તે ખગોળવિદ્ કોણ ?

ડૉ.સંપૂર્ણાનંદ
મેલાણી કલ્લત વેણુ બપ્પુ
મેઘનાદ સહા
કાસવજી દાદાભાઈ નાયગામવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
બાળકોનો ખોરાક બનાવવા
જમીન ગુણવત્તા સુધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
C.N.G. શું છે ?

કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ
કાર નેચરલ ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP