સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ?

કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
નાઈટ્રોજન
ઓઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ?

ધરતીકંપની તીવ્રતા માપવા
શ્રીમંતતા માપવા
પાણીના પ્રવાહનો વેગ માપવા
હવામાં ભેજનું પ્રમાણ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે ?

ગ્રુપ - એ
ગ્રુપ - બી અને ઓ
ગ્રુપ - બી, એબી અને ઓ
ગ્રુપ - બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
A) પૂર્વજન્યાવર્તનવાદ
B) ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીનવિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતા
C) અચળ તાપમાને નિશ્ચિત દળનાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે
D) સ્થિતિસ્થાપકતા અને વિરુપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
1) ચરક
2) અર્ન્સ હકલ
3) રોબર્ટ હૂક
4) રોબર્ટ બાઈલ

a-1, b-2, c-4, d-3
a-1, b-3, c-2, d-4
a-2, b-1, c-4, d-3
a-2, b-3, c-4, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ?

મિથેન
કાર્બન ડાયોક્સાઇડ
નાઈટ્રસ ઓક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP