ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

સંસદના દરેક ગૃહને
રાજ્યોની વિધાનસભાને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને
ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ?

રાષ્ટ્રપતિ
નાણામંત્રીને
એક પણ નહીં
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP