ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? સંસદના દરેક ગૃહને રાજ્યોની વિધાનસભાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને સંસદના દરેક ગૃહને રાજ્યોની વિધાનસભાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 326 324 323 325 326 324 323 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રી RBIના ગવર્નર વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી RBIના ગવર્નર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? મુખ્યમંત્રી વિધાનસભા રાજ્યપાલ મંત્રી પરિષદ મુખ્યમંત્રી વિધાનસભા રાજ્યપાલ મંત્રી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રીને એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રીને એક પણ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP