ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ?

39 (A)
39 (C)
39 (D)
39 (B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ?

પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં)
શિયાળુ સત્રમાં
બધાજ સત્રમાં
ચોમાસુ સત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

18(1) અને 19(1)
20(1) અને 22(1)
14(4) અને 16(4)
28(1) અને 29(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે.

ધારાસભ્ય તરીકે ગેરલાયક બને
અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે
ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં
પક્ષમાંથી દૂર થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP