ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
મુખ્યમંત્રી
રાજ્યપાલ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ?

અનુચ્છેદ -28
અનુચ્છેદ -26
અનુચ્છેદ -30
અનુચ્છેદ -24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 57
આર્ટિકલ – 63
આર્ટિકલ – 61
આર્ટિકલ – 64

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન
આપેલ પૈકી એક પણ નહીં
ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP