ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ - 141
અનુચ્છેદ - 124
અનુચ્છેદ - 142
અનુચ્છેદ - 129

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?

અનુચ્છેદ-329
અનુચ્છેદ-330
અનુચ્છેદ-325
અનુચ્છેદ-324

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
રાજયસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી ?

રાજ્યના ચીફ સેક્રેટરી
રાજ્યના રાજ્યપાલો
ભારતનાં એટર્ની જનરલ
સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP