ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ? વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે. તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP