ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? એટર્ની જનરલ આપેલ તમામ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ એટર્ની જનરલ આપેલ તમામ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-324 અનુચ્છેદ-330 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-324 અનુચ્છેદ-330 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 71મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-315 આર્ટિકલ-322 આર્ટિકલ-317 આર્ટિકલ–311 આર્ટિકલ-315 આર્ટિકલ-322 આર્ટિકલ-317 આર્ટિકલ–311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 2 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 2 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP