ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

અનુચ્છેદ -32
અનુચ્છેદ -31
અનુચ્છેદ -30
અનુચ્છેદ -33

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ?

માહિતી અધિકારી
માહિતી કમિશ્નર
કલેકટર
એપેલેટ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP