ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 246
આર્ટિકલ – 245
આર્ટિકલ – 244
આર્ટિકલ – 243

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાનને
સંસદને
રાજ્યનો પોતાનો અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ?

સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો
નાગરિકો
લોકસભા અને રાજ્યસભાના સભ્યો
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP