ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ-3
પરિશિષ્ટ-1
પરિશિષ્ટ-2
પરિશિષ્ટ-10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે ?

વડાપ્રધાન
કેબિનેટ સચિવ
માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 15
આર્ટિકલ – 19
આર્ટિકલ – 16(2)
આર્ટિકલ – 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP