ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ? અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 28 26 22 24 28 26 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર વહીવટી તંત્ર સૈન્ય પંચાયત ન્યાયતંત્ર વહીવટી તંત્ર સૈન્ય પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? ધાર્મિક રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય કલ્યાણ રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય કલ્યાણ રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી' આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 51-A-B 51-A-A 51-A-D 51-A-C 51-A-B 51-A-A 51-A-D 51-A-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP