ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -

સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
ભાગ લઈ શકતા નથી.
પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ?

ગૃહમાં તેઓ મત આપી શકે છે.
રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.
રાજ્યપાલ તેઓને નીમે છે.
રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

પાંચ વર્ષ
ત્રણ વર્ષ
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
છ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1930
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 330 (બ)
આર્ટિકલ – 333 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP