ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? હંસા મહેતા સરદાર પટેલ રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી હંસા મહેતા સરદાર પટેલ રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 16 અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ? જસ્ટીસ કે. કાનન જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટીસ કે. કાનન જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટિસ એસ. ગોવાદાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1956 ઈ.સ.1957 ઈ.સ.1955 ઈ.સ.1958 ઈ.સ.1956 ઈ.સ.1957 ઈ.સ.1955 ઈ.સ.1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP