ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -24
અનુચ્છેદ -22
અનુચ્છેદ -25
અનુચ્છેદ -23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ?

લોકસભા સ્પીકર
રાજ્યસભા અધ્યક્ષ
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

આપેલ તમામ
નગર આયોજન અને વિકાસ ધારો - 1978
મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949
ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

1 જાન્યુઆરી, 1977
3 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP