ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -25 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 અનુચ્છેદ -22 અનુચ્છેદ -25 અનુચ્છેદ -23 અનુચ્છેદ -24 અનુચ્છેદ -22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલાં સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે ? સત્તાનથી 2 12 5 સત્તાનથી 2 12 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? મુખ્યમંત્રી વિધાનસભાના સ્પીકર લોકસભાના સ્પીકર રાજ્યપાલ મુખ્યમંત્રી વિધાનસભાના સ્પીકર લોકસભાના સ્પીકર રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ? પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP